8 નવેમ્બર 2022 : 8 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિ, કાર્તિકા પૂર્ણિમાનો તહેવાર હોવાથી આ દિવસે બેન્કો બંધ રહેશે. જેમાં આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર, દેહરાદૂન અને હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે. અન્ય સર્કલમાં બેંકો ખુલ્લી રહેશે.